આલિદરે ઉગ્યાં તણા પિરસ્યા ન હોત પ્રાણ , તો જુનાળે ન થાત જાણ ભડ આહિરની ભિખલા... નિશાન નવઘણનું ભોમિમાં ભુસાઈ જાત.